Friday, June 1, 2012

મને છોડી દેવાથી તને શું મળશે? મારા વગર શું તારી ઝિંદગી ફળશે? તારા પ્રેમમા લખલૂંટ કમાયા,કાવ્યા હવે કહો કેતુલ કેમ આજીવીકા રળશે?? ખુબ વિચારેલુ સાથે જીવન ગુજારશુ ઍ આશાઓ પર પાણી ફરી વળશે દરીયા ને મળવા તત્પર થયી વહેતી કેતુલ પુછે, "શું ફરી ખળખળશે?!" સાથે રહી સદાય મૌન જાણતા કોણ કાના વગર મીરાંનુ મૌન કળશે??

No comments: