Thursday, May 21, 2009

જ્યારથી તમે મલ્યા છો ત્યારથી ઝિંદગી મલી છે,
લાગે છે ખુદા ની કોઇ બંદગિ મલી છે..
મરવા ના તો હજાર કારણ છે, કેતુલ
પણ જિવવા માટે એક પસંદગી મલિ છે!!

No comments: