Sunday, September 2, 2012


વિસ્મરણ હોય કે સ્મરણ હોય નશો ગઝલનો આમરણ હોય નથી નકશામા એના પગલા જોને ક્યાંક ખોવાયેલું એક જણ હોય યાદ કર્યા જેને જીવનભર કેતુલ કદાચ ભુલી ગયા તને એ પણ હોય ભીંજવીને તરબોળ કરી ગયા કેવા એની ગવાહીમા સુકાયેલા રણ હોય નથી અંત સમયની કોઇ ઇચ્છા કેતુલ બસ પાસે ઉભેલુ કોઇ એક જણ હોય

No comments: